માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા; મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી...

આ તકે શ્રી દીપકભાઈએ માન. મુખ્યમંત્રીશ્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું; શ્રી દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી...

Share :

સંબંધિત સમાચાર