મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા વાડીગામ ખાતે સ્થાનિક રહેવાસીઓ સાથે કરી હતી.

મુખ્યમંત્રીશ્રી પોતાની વચ્ચે ઉપસ્થિત થતા જ સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. નાગરિકોએ હર્ષનાદો સાથે મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

Share :

સંબંધિત સમાચાર